Thursday 11 June 2015

તા : ૬ /૭ ના રોજ લેવાયેલ પરીક્ષા નીકામચલાઉ આન્સવર કી

અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ અને જૂનાગઢ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા (1) જુનીયર ક્લાર્ક (વહીવટી / હિસાબી), (2) તલાટી કમ મંત્રી, (3) મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (પુ.), (4) ફિમેલ હેલ્થ વર્કર (સ્ત્રી) સંવર્ગની તા. 6/6/2015 તથા તા. 7/6/2015 ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી અંગેની સૂચનાઓ.

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વલસાડ અને જૂનાગઢ જિલ્લા દ્વારા જાહેરાત ક્રમાંક 1 થી 4/2015-16 અનુક્રમે (1) જુનીયર ક્લાર્ક (વહીવટી / હિસાબી), (2) તલાટી કમ મંત્રી, (3) મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (પુ.), (4) ફિમેલ હેલ્થ વર્કર (સ્ત્રી) સંવર્ગની તા. 6/6/2015 તથા તા. 7/6/2015 ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક લેખીત પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબની પ્રોવિઝનલ આન્સર-કી માટે નીચે આપેલ લીંક ઉપર ક્લીક કરવી.

જુનીયર ક્લાર્ક (વહીવટી / હિસાબી)

તલાટી કમ મંત્રી

મલ્ટીપરપઝ હેલ્થ વર્કર (પુ.)

Sunday 8 March 2015

મહેસુલ વિભાગ હેઠળ મંજુર થયેલ મહેસુલી તલાટીઓની ૧૮૦૦ ની જિલ્લાવાર ફાળવણી કરવા અને હંગામી જગ્યાઓ ચાલુ રાખવા બાબત...

મહેસુલ વિભાગ હેઠળ મંજુર થયેલ મહેસુલી તલાટીઓની ૧૮૦૦ ની જિલ્લાવાર ફાળવણી કરવા અને હંગામી જગ્યાઓ ચાલુ રાખવા બાબત...

ગુજરાત સરકાર, મહેસુલ વિભાગ ઠરાવ ક્રમાંક : તકમ/૧૦૨૦૧૩/૩૮૨/ ન

Gujarat University Examinations Schedule March - April 2015



ભારતના બંઘારણ અને રાજય વ્યવસ્થાનો ટૂંકો પરિચય

ભારતનું બંઘારણ અને રાજય વ્યવસ્થા

  • બંઘારણ શબ્દની ઉત્૫ત્તિ લેટીન ­­­­­‘‘કન્સ્ટીટયુટર’’ થી થઇ છે, જેનો અર્થ વ્યવસ્થા કરવી અથવા આયોજન કરવું એમ થાય છે.
  • ઇ.સ.૧૮૯૫ માં બાળ ગંગાઘર તિલકે સ્વરાજ ખરડાનો ડ્રાફ્ટ રજૂ કર્યો. તેના ૫છી ઇ.સ.૧૯રર માં મહાત્મા ગાંઘી અને ઇ.સ.૧૯૩૪ માં જવાહરલાલ નહેરૂએ ભારતીય બંઘારણ સભા રચવાની માંગણી કરી.
  •  ભા રતીય બંઘારણ ઐતિહાસિક વિકાસનો સમય ઇ.સ.૧૬૦૦ થી શરૂ થાય છે. આ જ વર્ષે ઇંગ્લેન્ડમાં ઇસ્ટ ઇન્ડીયા કં૫નીની સ્થા૫ના થઇ હતી.
  • ઇસ્ટ ઇન્ડીયા કં૫નીની સ્થા૫ના એક ચાર્ટર એકટ દ્વારા થઇ હતી. કં૫નીની વ્યવસ્થાની સંપૂર્ણ સત્તા ગવર્નર તથા ર૪ સભ્યોના ૫રિષદમાં રખાઇ હતી.
  •   મહત્વપૂર્ણ બાબતો
    • ભારતે બંઘારણનો ર૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ સ્વીકાર કર્યો.
    • સંપૂર્ણ બંઘારણ ર૬ જાન્યુઆરી ૧૯૫૦ થી લાગુ કરવામા આવ્યું.
    • ભારતીય બંઘારણના પિતા ડૉ.બી.આર.આંબેડકર ને માનવામાં આવે છે.
    • ભારતને ર૬ જાન્યુઆરી ૧૯૫૦ ના દિવસે ગણરાજય તરીકે જાહેર કર્યુ.
    • ગણરાજયનો અર્થ એ છે કે રાષ્ટ્રના રાષ્ટ્રીય અઘ્યક્ષ ચૂંટાશે તે વંશ ૫રં૫રાગત નહી.
    •  જયારે બંઘારણ લાગુ થયું ત્યારે તેમાં ૩૯૫ અનુચ્છેદ તથા ૮ ૫રિશિષ્ટ હતા.
    • વર્તમાનમાં બંઘારણમાં ૪૪૪ અનુચ્છેદ તથા ૧ર ૫રિશિષ્ટ છે.
    • ૫હેલીવાર બંઘારણસભાની કલ્પના સ્વરાજ પાર્ટીએ ઇ.સ.૧૯૩૫ માં રજૂ કરી હતી.
    •  મુસ્લીમ લીગના ખસ્યા ૫છી બંઘારણ સભાના સભ્યોની સંખ્યા ર૯૯ હતી.
    •  બંઘારણ સભાની બેઠક ૯ ડિસેમ્બર ૧૯૪૬ ના રોજ થઇ હતી.
    •  બંઘારણ ઘડવા માટે ૧૩ કમિટીઓની રચના કરવામાં આવી હતી.
    •  પ્રથમ બેઠક દરમિયાન બંઘારણ સભાના કાર્યકારી અઘ્યક્ષ ડૉ.સચ્ચિદાનંદ સિન્હાને ચૂંટ્યા હતા.
    • બંઘારણ સભાની રચના કેબિનેટ મિશન યોજનાના પ્રસ્તાવો પ્રમાણે  કરાઇ હતી.
    • રચાયેલ બંઘારણ સભાના કાયમી અઘ્યક્ષ તરીકે ડૉ.રાજેન્દ્રપ્રસાદની નિમણૂંક કરાઇ હતી.

Saturday 21 February 2015

સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી

ગુજરાતી લેખકોને મળેલ સાહિત્ય અકાદમી એવોર્ડ

વર્ષસર્જકકૃતિસાહિત્યપ્રકાર
૧૯૫૫મહાદેવભાઈ દેસાઇમહાદેવભાઈની ડાયરીડાયરી
૧૯૫૬રામનારાયણ વિ.પાઠકબૃહદ્ પિંગળપિંગળશાસ્ત્ર
૧૯૫૮પં.સુખલાલજીદર્શન અને ચિંતનતત્વજ્ઞાન
૧૯૬૦રસિકલાલ છો.પરીખશર્વિલકનાટક
૧૯૬૧રામસિંહજી રાઠોડક્ચ્છનું સંસ્કૃતિદર્શનસંસ્કૃતિ
૧૯૬૨પ્રો.વિષ્ણુપ્રસાદ ત્રિવેદીઉપાયનવિવેચન
૧૯૬૩રાજેન્દ્ર શાહશાંત કોલાહલકાવ્યસંગ્રહ
૧૯૬૪ડોલરરાય માંકડનૈવેદ્યનિબંધ
૧૯૬૫કાકાસાહેબ કાલેલકરજીવનવ્યવસ્થાનિબંધ
૧૯૬૭ડો.પ્રબોધ પંડિતગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ
અને ધ્વનિ પરાવર્તન
ભાષાશાસ્ત્ર
૧૯૬૮સુંદરમ્ (ત્રિભુવનદાસ પી.લૂહાર)અવલોકનવિવેચન
૧૯૬૯સ્વામી આનંદ(અસ્વીકાર)કુળકથાઓરેખાચિત્રો
૧૯૭૦નગીનદાસ પારેખઅભિનવનો રસવિચારવિવેચન
૧૯૭૧ચંદ્રવદન મહેતાનાટ્ય ગઠરિયાંપ્રવાસકથા
૧૯૭૩ઉમાશંકર જોષીકવિની શ્રદ્ધાવિવેચન
૧૯૭૪અનંતરાય રાવળતારતમ્યવિવેચન
૧૯૭૫મનુભાઈ પંચોળી'દર્શક'સોક્રેટીસનવલકથા
૧૯૭૬(નટવરલાલ કે.પંડ્યા)ઉશનસ્અશ્વત્થકાવ્યસંગ્રહ
૧૯૭૭રઘુવીર ચૌધરીઉપરવાસ કથાત્રયીનવલકથા
૧૯૭૮હરીન્દ્ર દવેહયાતીકાવ્યસંગ્રહ
૧૯૭૯જગદીશ જોષીવમળનાં વનકાવ્યસંગ્રહ
૧૯૮૦જયન્ત પાઠકઅનુનયકાવ્યસંગ્રહ
૧૯૮૧ડો.હરિવલ્લભ ભાયાણીરચના અને સંરચનાવિવેચન
૧૯૮૨પ્રિયકાન્ત મણિયારલીલેરો ઢાળકાવ્યસંગ્રહ
૧૯૮૩ડો.સુરેશ હ.જોષી(અસ્વીકાર)ચિન્તયામિ મનસાનિબંધ
૧૯૮૪ડો.રમણલાલ જોશીવિવેચનની પ્રક્રિયાવિવેચન
૧૯૮૫કુંદનિકા કાપડિયાસાત પગલાં આકાશમાંનવલકથા
૧૯૮૬ચંદ્રકાન્ત શેઠધૂળમાંની પગલીઓસંસ્મરણો
૧૯૮૭સિતાંશુ યશશ્ચંદ્રજટાયુકાવ્યસંગ્રહ
૧૯૮૮ભગવતીકુમાર શર્માઅસૂર્યલોકનવલકથા
૧૯૮૯જોસેફ મેકવાનઆંગળિયાતનવલકથા
૧૯૯૦અનિલ જોશીસ્ટેચ્યુનિબંધસંગ્રહ
૧૯૯૧લાભશંકર ઠાકરટોળાં,અવાજ,ઘોંઘાટકાવ્યસંગ્રહ
૧૯૯૨ભોળાભાઈ પટેલદેવોની ઘાટીપ્રવાસવર્ણન
૧૯૯૩નારાયણ દેસાઇઅગ્નિકુંડમાં ઊગેલું ગુલાબજીવનચરિત્ર
૧૯૯૪રમેશ પારેખવિતાન સુદ બીજકાવ્યસંગ્રહ
૧૯૯૫વર્ષા અડાલજાઅણસારનવલકથા
૧૯૯૬હિમાંશી શેલતઅંધારી ગલીમાં સફેદ ટપકાંટૂંકી વાર્તાઓ
૧૯૯૭અશોકપુરી ગોસ્વામીકૂવોનવલકથા
૧૯૯૮જયંત કોઠારીવાંકદેખાં વિવેચનવિવેચન
૧૯૯૯નિરંજન ભગતગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધવિવેચન
૨૦૦૦વીનેશ અંતાણીધૂંઘભરી ખીણનવલકથા
૨૦૦૨ધ્રુવ ભટ્ટતત્વમસિનવલકથા
૨૦૦૩બિંદુ ભટ્ટઅખેપાતરનવલકથા
૨૦૦૪અમૃતલાલ વેગડસૌંદર્યની નદી નર્મદાપ્રવાસ
૨૦૦૫સુરેશ દલાલઅખંડ ઝાલર વાગેકવિતા
૨૦૦૬રતિલાલ 'અનિલ'આટાનો સૂરજનિબંધ
૨૦૦૭રાજેન્દ્ર શુક્લગઝલ સંહિતાકવિતા
૨૦૦૮સુમન શાહફટફટિયુટૂંકી વાર્તાઓ
૨૦૦૯શિરીષ પંચાલ (અસ્વીકાર)વાત આપણા વિવેચનનીવિવેચન
૨૦૧૦ધીરેન્દ્ર મહેતાછાવણીનવલકથા
૨૦૧૧મોહન પરમારઅંચળોટૂંકી વાર્તાઓ
૨૦૧૨ચંદ્રકાન્ત ટોપીવાલાસાક્ષીભાષ્યવિવેચન

રણજિતરામ સુવર્ણચંદ્રક

રણજિતરામ સુવર્ણચંદ્રક

રણજિતરામ સુવર્ણચંદ્રક
પુરસ્કારની માહિતી
શ્રેણીસાહિત્ય
શરૂઆત૧૯૨૮
પ્રથમ પુરસ્કાર૧૯૨૮
અંતિમ પુરસ્કાર૨૦૧૨
પુરસ્કાર આપનારગુજરાતી સાહિત્ય સભા
પ્રથમ વિજેતાઝવેરચંદ મેઘાણી
અંતિમ વિજેતાસુનિલ કોઠારી

રણજિતરામ સુવર્ણચંદ્રક એ ગુજરાતી સાહિત્યક્ષેત્રે દર વર્ષે આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ પુરસ્કાર ૧૯મી સદીના પ્રખર સાહિત્યકાર શ્રી રણજિતરામની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે. હાલમાં રણજિતરામ સુવર્ણચંદ્રકના નિર્ણય માટે ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિમાંથી એક નિર્ણાયક સમિતિ નીમવામાં આવી છે અને એની મદદથી આ રણજિતરામ સુવર્ણચંદ્રક અંગેનો નિર્ણય ગુજરાતી સાહિત્ય સભાની કાર્યવાહક સમિતિ કરે છે. ઇ. સ. ૧૯૨૮ થી આ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર મહાનુભાવોની યાદી નીચે મુજબ છે: